Gujarat Budget 2024-25 Update: નાણામંત્રી કનુભાઈ દેસાઇ ત્રીજીવાર ગુજરાત બજેટ 2024-25 રજૂ કરશે

Gujarat Budget 2024-25 Update: નાણામંત્રી કનુભાઈ દેસાઇ ત્રીજીવાર ગુજરાત બજેટ 2024-25 રજૂ કરશે

Gujarat Budget 2024-25 (ગુજરાત બજેટ 2024-25): ગુજરાત રાજ્ય સરકારનું 2023-24 ના બજેટ માટે ગુજરાત રાજ્ય સરકારે 3.01 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું, અને હવે 2024-25 ના બજેટનું કદ અંદાજે 15 થી 20 ટકાનું વધારો થઈ શકે છે. આ વખતે લોકસભા ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં સરકાર, નવા કરોનો મસલો લાદવા સાવધાની રાખશે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ…

નર્મદા સિંચાઈ યોજના: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રવિ પાકના વાવેતર પહોંચી વળવા સિંચાઈ માટે નર્મદાનું 30,504 mcft પાણી ફળવાશે

CM ભૂપેન્દ્રભાઈ પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોનના હિતલક્ષી નિર્ણય કર્યો. રવિ પાક માટે ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રને નર્મદાનું કુલ 30,504 એમ.સી.એફ.ટી. પાણી ફાળવાશે. નર્મદા સિંચાઈ યોજના દ્વારા સૌરાષ્ટ્ર માટે 13,867 mcft પાણી અને ઉત્તર ગુજરાતને 16,637 mcft પાણીનો પાણી ફાળવાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક ખેડૂત હિતકારી નિર્ણય, 60 હજાર એકર ખેતી લાયક વિસ્તારને સિંચાઈનો…

Agricultural Situation in India: ખેતીવાડી છોડીને ગામડાંના વપરાશકારોની આવક વિવિધ સ્‍ત્રોત પર નિર્ભર

ખેતીની આવક પર 19% લોકો નિર્ભર ખેતી પર આધારિત લોકોમાં આર્થિક તણાવ ગ્રામ્‍ય વસતિનો મોટો હિસ્‍સો કૃષિ પ્રવૃતિથી અળગો ગ્રામીણ બજારમાં એફએમસીજીની માગમાં 60% વૃદ્ધિ રેડી-ટુ-ઈટ ફૂડ અને કોલ્ડ ડ્રિન્ક્સની વધતી માગ જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર અને ઓડિશામાં નોંધપાત્ર ગ્રોથ Agricultural Situation in India: એક અભ્યાસ મુજબ, ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર 19% લોકો ખેતીની આવક પર નિર્ભર છે,…

Crop storage structure yojana: ખેડૂતોને સંગ્રહ સ્‍ટ્રક્‍ચર બનાવવા માટે મુખ્‍યમંત્રી પાક સંગ્રહ સ્‍ટ્રક્‍ચર યોજનાની સહાય વધારીને રુ.1,00,000 કરાઈ

Crop storage structure yojana: ખેડૂતોને સંગ્રહ સ્‍ટ્રક્‍ચર બનાવવા માટે મુખ્‍યમંત્રી પાક સંગ્રહ સ્‍ટ્રક્‍ચર યોજનાની સહાય વધારીને રુ.1,00,000 કરાઈ

ખેતી પેદાશોના સંગ્રહની જરૂરિયાત: ગુજરાતમાં ખેડૂતોને તેમની ખેત પેદાશોની ગુણવત્તા લાંબા સમય સુધી જાળવવા માટે અને પાકના સારા ભાવની રાહ જોઈને વેચાણ કરવા માટે યોગ્ય સંગ્રહ સુવિધાની જરૂર હતી. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના: કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જણાવાયું છે કે, રાજ્ય સરકાર દ્વારા 2021-22 માં મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકવામાં આવી,…

Pashudhan vima sahay yojana: પશુપાલકો હવે માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે

પશુધન વીમા સહાય યોજના (Pashudhan vima sahay yojana) હેઠળ પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના 50,000 જેટલા પશુઓને આવરી લેવાનું આયોજન માત્ર રુ.100 પ્રિમીયમ ચૂકવી પશુને વીમા કવચથી કરાશે સુરક્ષિત ગાય-ભેંસ વર્ગના મહત્તમ 3 પશુઓ માટે અપાશે સહાય સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારનાં 50,000 જેટલાં પશુઓને આવરી લેવાશે આઈ-ખેડૂત પોર્ટલ પર તા.14 નવેમ્બરથી 1 મહિના સુધી રજીસ્ટ્રેશન પશુપાલન મંત્રી રાધવજી…

Bharat Brand Atta: ઘઉંની તેજી રોકવા સરકારે ભારત બ્રાન્ડ આટાનું ફરી વેચાણ શરૂ કર્યુ

Bharat Brand Atta: ઘઉંની તેજી રોકવા સરકારે ભારત બ્રાન્ડ આટાનું ફરી વેચાણ શરૂ કર્યુ

Bharat Brand Atta (ભારત બ્રાન્ડ આટા): કેન્દ્ર સરકારની તાજા કામગીરીનો મુખ્ય ઉદ્દેશ ગ્રહકોને ઊંચા ભાવો સામે રાહત પ્રદાન કરવાનો છે, જે ઘઉં અને ચોખાના બજારમાં થતી તાજેતરની કિંમતોની વૃદ્ધિથી ઉભી થતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે બનાવવામાં આવી છે. આ માટે, ભારત બ્રાન્ડ આટા (ઘઉંનો લોટ) અને ચોખાનું વેચાણ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે, જેમાં આટાનું…

આજથી CM ભૂપેન્દ્રભાઈ પટેલે હિંમતનગરથી PSS હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવની ખરીદી શરૂ કરી

ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળવા માટે નોંધપાત્ર પગલાં લીધાં છે. 11 નવેમ્બર 2024થી રાજ્યમાં, ખાસ કરીને ખેડૂતોને પાકોની યોગ્ય કિંમતો મળી રહે, તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટકાના ભાવથી ખરીદવાનું આયોજન તા.૧૧ નવેમ્બરથી કરાયુ છે. રાજકોટમાં ટેકાના ભાવની ખરીદી રાજકોટ જીલ્લામાં કેટલાય તાલુકાઓમાં…

Gujarat government farmers advisory: ગરમ તાપમાનને ધ્યાન લઈને ગુજરાત સરકારે રવિ પાકનું વાવેતર કરતા ખેડૂતો માટે એડવાઈઝરી જાહેર કરી

Gujarat government farmers advisory: ગરમ તાપમાનને ધ્યાન લઈને ગુજરાત સરકારે રવિ પાકનું વાવેતર કરતા ખેડૂતો માટે એડવાઈઝરી જાહેર કરી

Gujarat government farmers advisory (ગુજરાત સરકારની ખેડૂતોને સલાહ): ગ્લોબલ વોર્મિંગના વિસતૃત અને વધુ પ્રગતિશીલ અસરોથી વાતાવરણમાં અનેક પ્રકારના બદલાવ અને અસરો જોવા મળી રહી છે. આ બદલાવનો ખાસ અસર ખેતી પર પડી રહ્યો છે. ગુજરાતના ખેડૂતો અને તેમનો પાક હાલના યુગમાં વધુ સંકટગ્રસ્ત બની ગયા છે. આ બદલાતા વાતાવરણના પડકારોને સંભાળી શકાય તે માટે રાજ્ય…

Stubble burning: ખેતરોમાં પરાળી સળગાવવા મામલે સુપ્રિમ કોર્ટે દંડ બમણો કર્યો

Stubble burning: ખેતરોમાં પરાળી સળગાવવા મામલે સુપ્રિમ કોર્ટે દંડ બમણો કર્યો

Stubble burning (પરાળી સળગાવવા): દેશના પાટનગર સાથે આખો દેશ વાયુ પ્રદૂષણને કારણે મુશ્કેલીમાં છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે પરાળીની સમસ્યા સામે કડક વલણ અપનાવવાનો નિર્ણય કર્યો છે. હાલમાં, કેન્દ્ર સરકારે પરાળીને બાળનારા ખેડ્તો પર દંડની રકમ બમણી કરી દીધી છે. મળતી માહિતી મુજબ, પરાળી બાળતાં…

Tekana bhav: સરકારને મગફળી વેચવા માટે ૩,ર૯,પપર ખેડૂતોની નોંધણીઃ ૧૧મીથી ટેકાના ભાવે ખરીદી શરૂ

Tekana bhav: સરકારને મગફળી વેચવા માટે ૩,ર૯,પપર ખેડૂતોની નોંધણીઃ ૧૧મીથી ટેકાના ભાવે ખરીદી શરૂ

રાજય સરકાર દ્વારા દર વર્ષે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતી હોય છે. આ વખતે સરકારે મગફળી સહિતની ખેતી ઉપજો વેચવા માટે ઓનલાઈન નોંધણીની મુદત તા.૧૦ નવેમ્બર સુધી લંબાવતા ખરીદી તા. ૧૧ સોમવારથી શરૂ થશે ટેકાના ભાવે કૂલ ખરીદી પૈકી મોટા ભાગની ખરીદી જાણીતી સહકારી સંસ્થા ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિ. મારફત…